
Independence Day 2025: લાલ કિલ્લા પર કોણે કબ્જો જમાવી નુકસાન પહોંચાડ્યુ? મુઘલથી અંગ્રેજો સુધીની સફર.
Published on: 03rd August, 2025
1857ની ક્રાંતિ પછી લાલ કિલ્લામાં કોણ રહેતું હતું અને તેને નુકસાન કોણે પહોંચાડ્યુ? PM દર વર્ષે 15 ઓગસ્ટે લાલ કિલ્લા પર તિરંગો લહેરાવે છે. શાહજહાંએ બનાવેલો આ કિલ્લો મુઘલ સામ્રાજ્યની રાજધાની હતો. 1857માં બળવાખોરોએ કબ્જો કર્યો, પણ અંગ્રેજોએ ફરીથી કબજો જમાવ્યો. અંગ્રેજોએ કિલ્લાને લશ્કરી છાવણીમાં ફેરવી, શાહી મહેલોનો નાશ કર્યો. ત્યારબાદ આ કિલ્લા પર ભારતના પ્રથમ PM જવાહરલાલ નહેરુએ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો.
Independence Day 2025: લાલ કિલ્લા પર કોણે કબ્જો જમાવી નુકસાન પહોંચાડ્યુ? મુઘલથી અંગ્રેજો સુધીની સફર.

1857ની ક્રાંતિ પછી લાલ કિલ્લામાં કોણ રહેતું હતું અને તેને નુકસાન કોણે પહોંચાડ્યુ? PM દર વર્ષે 15 ઓગસ્ટે લાલ કિલ્લા પર તિરંગો લહેરાવે છે. શાહજહાંએ બનાવેલો આ કિલ્લો મુઘલ સામ્રાજ્યની રાજધાની હતો. 1857માં બળવાખોરોએ કબ્જો કર્યો, પણ અંગ્રેજોએ ફરીથી કબજો જમાવ્યો. અંગ્રેજોએ કિલ્લાને લશ્કરી છાવણીમાં ફેરવી, શાહી મહેલોનો નાશ કર્યો. ત્યારબાદ આ કિલ્લા પર ભારતના પ્રથમ PM જવાહરલાલ નહેરુએ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો.
Published on: August 03, 2025