પચ્છેગામમાં 1800 વિઘામાં ક્ષત્રિય સમાજ એકઠો થશે; 8 લાખ લોકો જમશે
પચ્છેગામમાં 1800 વિઘામાં ક્ષત્રિય સમાજ એકઠો થશે; 8 લાખ લોકો જમશે
Published on: 20th February, 2026

ભાવનગરના પચ્છેગામમાં મુરલીધર દાદાના મંદિરમાં ભવ્ય મહોત્સવનું આયોજન, જેમાં ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ થશે. 22મી ફેબ્રુઆરીથી શરૂ થતા આ ધાર્મિક કાર્યક્રમમાં 551 કુંડી વિષ્ણુયજ્ઞ, રમેશભાઈ ઓઝાની કથા તેમજ માયાભાઈ આહીર સહિતના કલાકારોના લોકડાયરાનું આયોજન છે. રોજ અંદાજે 1 લાખ લોકો માટે ભોજનની વ્યવસ્થા કરાઇ છે. 60 હજાર વાહનો માટે PARKING ઉપલબ્ધ છે.