હિંમતનગરમાં RSS શતાબ્દી ઉજવણી અંતર્ગત ઉમિયા માતાજી મંદિરે હિંદુ સંમેલન યોજાયું
હિંમતનગરમાં RSS શતાબ્દી ઉજવણી અંતર્ગત ઉમિયા માતાજી મંદિરે હિંદુ સંમેલન યોજાયું
Published on: 20th February, 2026

સાબરકાંઠાના હિંમતનગરમાં ઉમિયા માતાજી મંદિરે છઠ્ઠો પાટોત્સવ, હિંદુ સંમેલન અને શિવાજી મહારાજની જન્મજયંતી ઉજવાઈ. RSS ના 100 વર્ષ નિમિત્તે આયોજિત સંમેલનમાં દીપ પ્રાગટ્ય, ભજન સંધ્યા અને વક્તાઓએ ભારતનો ઇતિહાસ, સંસ્કૃતિ અને સંઘના ઉદ્દેશ્યો વિશે માહિતી આપી. સંઘના કાર્યો અને પંચ પરિવર્તન પર ભાર મુકાયો.