સુરત: ગજેરા બંધુઓની મુશ્કેલીઓ વધી, HCના આદેશ બાદ ધરપકડથી બચવા ગજેરા બંધુઓ ભૂગર્ભમાં ઉતરી ગયા.
સુરત: ગજેરા બંધુઓની મુશ્કેલીઓ વધી, HCના આદેશ બાદ ધરપકડથી બચવા ગજેરા બંધુઓ ભૂગર્ભમાં ઉતરી ગયા.
Published on: 20th February, 2026

સુરતના ગજેરા બંધુઓ વસંત, ચૂની, બકુલ, રાકેશ અને અશોક ગજેરા સામે હાઇકોર્ટે ગુનો દાખલ કરવાનો આદેશ આપ્યો છે. ધરપકડથી બચવા તેઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે, અને મેહુલ ચોક્સીની જેમ વિદેશ ભાગવાની તૈયારીમાં હોવાની માહિતી મળી છે. ભાગીદારના હિસ્સાને પચાવી પાડવાનો આરોપ છે, જેના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.