કેજરીવાલે દાહોદ જિલ્લાના લીમખેડાથી ચૂંટણીનું રણશિંગું ફૂંક્યું.
કેજરીવાલે દાહોદ જિલ્લાના લીમખેડાથી ચૂંટણીનું રણશિંગું ફૂંક્યું.
Published on: 28th March, 2026

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ AAP દ્વારા આયોજિત વિજય વિશ્વાસ સભામાં અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન ઉપસ્થિત રહ્યા. કેજરીવાલે ભાજપ અને કોંગ્રેસ પર પ્રહારો કર્યા અને ખેડૂતો તથા મધ્યમ વર્ગને આકર્ષવા માટે રૂ. 10 લાખ સુધીનો મફત વીમો આપવાની જાહેરાત કરી. ભગવંત માનએ મનરેગા યોજનામાં કૌભાંડનો મુદ્દો ઉઠાવ્યો.