એન્ટીબાયોટિક્સ દવાઓનો ડૉઝ અધૂરો છોડી દેનારા દર્દીઓની દયાજનક સ્થિતિ
એન્ટીબાયોટિક્સ દવાઓનો ડૉઝ અધૂરો છોડી દેનારા દર્દીઓની દયાજનક સ્થિતિ
Published on: 02nd September, 2026

એન્ટીબાયોટિક્સ દવાઓનો કોર્સ અધૂરો છોડવાની ટેવ દર્દીઓ માટે અત્યંત ઘાતક સાબિત થઈ શકે છે. આનાથી શરીરમાં રહેલા બેક્ટેરિયા દવા સામે પ્રતિકાર શક્તિ કેળવી લે છે, જેના કારણે ભવિષ્યમાં તે બેક્ટેરિયાને ખતમ કરવા ખૂબ મુશ્કેલ બની જાય છે. ગુજરાતમાં, ખાસ કરીને રાજકોટ અને સૌરાષ્ટ્રમાં, એન્ટિ માઇક્રોબિયલ રેજિસ્ટન્સ (AMR) ના કેસો ચિંતાજનક રીતે વધી રહ્યા છે. અનેક સામાન્ય રોગો પણ હવે સ્ટાન્ડર્ડ એન્ટિબાયોટિક્સ સામે પ્રતિરોધક બની ગયા છે.