પાટણ ઓવરબ્રિજ: રાણીની વાવ અને સહસ્ત્રલિંગ તળાવના શિલ્પોથી ઐતિહાસિક વારસાની ઝલક.
પાટણ ઓવરબ્રિજ: રાણીની વાવ અને સહસ્ત્રલિંગ તળાવના શિલ્પોથી ઐતિહાસિક વારસાની ઝલક.
Published on: 05th February, 2026

પાટણના રેલવે ફાટક પરના નવા ઓવરબ્રિજને આકર્ષક બનાવવા માટે બ્યુટીફિકેશન શરૂ કરાયું છે. બ્રિજની દિવાલો પર રાણીની વાવ, સહસ્ત્રલિંગ તળાવ જેવા ઐતિહાસિક વારસાના વોલ પેઇન્ટિંગ્સ કંડારવામાં આવશે. આ પ્રોજેક્ટનો હેતુ પાટણના સાંસ્કૃતિક વારસાની ઝલક પ્રવાસીઓને આપવાનો છે, જે શહેરને નયનરમ્ય બનાવશે.