બનાસકાંઠા: વાવ-થરાદના ખેડૂતોએ નર્મદા નિગમના અધિકારીઓની નિષ્ક્રિયતાને લીધે જાતે કેનાલની સફાઈ કરી.
બનાસકાંઠા: વાવ-થરાદના ખેડૂતોએ નર્મદા નિગમના અધિકારીઓની નિષ્ક્રિયતાને લીધે જાતે કેનાલની સફાઈ કરી.
Published on: 05th February, 2026

વાવ-થરાદના ખેડૂતો કેનાલ સાફ કરવા મજબૂર, સવપુરા વાછરડા ગામના ખેડૂતોએ જાતે કેનાલ સાફ કરી. કેનાલમાં પાણીની સમસ્યાથી ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે. નર્મદા નિગમના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મિલીભગતથી કેનાલની સફાઈ થતી નથી એવો ખેડૂતોનો આક્ષેપ છે. 2 ફેબ્રુઆરી 2025ના રોજ કેનાલમાં ગાબડું પડતા લાખો લિટર પાણીનો વેડફાટ થયો હતો.