Ahmedabad: ગૌમાતાને કતલખાને લઈ જતા આક્રોશ, ગૌરક્ષકો અને લોકો વચ્ચે BRTS ટ્રેકમાં નુકસાન કરાયું.
Ahmedabad: ગૌમાતાને કતલખાને લઈ જતા આક્રોશ, ગૌરક્ષકો અને લોકો વચ્ચે BRTS ટ્રેકમાં નુકસાન કરાયું.
Published on: 05th February, 2026

Ahmedabad માં ગૌમાતાને કતલખાને લઈ જતા તણાવ સર્જાયો. ગૌરક્ષકો અને કતલખાને ગાયો લઈ જતા લોકો વચ્ચે માથાકૂટ થઈ. ચાર ગાયોને કતલખાને લઈ જવાઈ રહી હતી, જેથી ગૌભક્તોએ કાર રોકી. ધરણીધરથી ચંદ્રનગર સુધી BRTS માર્ગને નુકસાન થયું, વાહન વ્યવહાર પર અસર થઈ, પોલીસે પરિસ્થિતિ કાબૂમાં લીધી અને તપાસ ચાલુ છે.