Ahmedabad: ગૌહત્યા વિરુદ્ધ કાયદો હોવા છતાં ગૌવંશની કતલ ચાલુ, કાયદાની કડકાઈ જાણો.
Ahmedabad: ગૌહત્યા વિરુદ્ધ કાયદો હોવા છતાં ગૌવંશની કતલ ચાલુ, કાયદાની કડકાઈ જાણો.
Published on: 05th February, 2026

ગુજરાતમાં ગૌહત્યા રોકવા કડક કાયદો હોવા છતાં ગૌવંશ કતલખાને જાય છે. કાયદા મુજબ ગૌહત્યા કરનારને આજીવન કેદની સજા થઈ શકે છે. ગૌવંશની ગેરકાયદેસર હેરફેરમાં 10 વર્ષની સજા અને 5 લાખ સુધીનો દંડ થઈ શકે છે. આ કાયદા હેઠળના ગુનાઓ બિનજામીનપાત્ર છે. પશુઓના કૃત્રિમ ગર્ભધારણ માટે LICENSE ફરજિયાત છે. નિયમોનું ઉલ્લંઘન કરનાર વ્યક્તિ કે સંસ્થાને રૂ. 50 હજારનો દંડ થઈ શકે છે. Ahmedabad માં ગૌમાતાને કતલખાને લઈ જવાના બનાવો યથાવત છે.