જયરાજને ભાવનગર જેલમાં VVIP ટ્રીટમેન્ટ: કાયદો સમાન, જેલ સજાનું સ્થળ, સુવિધાનું નહીં! - નવનીત બાલધિયા.
જયરાજને ભાવનગર જેલમાં VVIP ટ્રીટમેન્ટ: કાયદો સમાન, જેલ સજાનું સ્થળ, સુવિધાનું નહીં! - નવનીત બાલધિયા.
Published on: 05th February, 2026

ભાવનગર જિલ્લા જેલમાં જયરાજને નિયમો વિરુદ્ધ VVIP સુવિધાઓ મળવાના આક્ષેપ સાથે, નવનીતભાઈ બાલધિયાએ તપાસની માંગ કરી છે. જયરાજ અને અન્ય આરોપીઓને સામાન્ય કેદીઓથી અલગ વૈભવી સુવિધાઓ અપાય છે, જેમાં બહારથી ભોજન અને રાત્રે જેલ બહાર અવરજવરની છૂટ અપાય છે. નવનીતભાઈના જણાવ્યા મુજબ કાયદો બધા માટે સમાન હોવો જોઈએ અને જેલ CCTV footage તપાસવાથી કૌભાંડ બહાર આવી શકે છે. DGP jail વિભાગને તપાસ માટે પત્ર લખાયો છે.