
માતૃભક્તિ સેવામંડળ દ્વારા વિધવા માજીઓને કીટ વિતરણ.
Published on: 28th July, 2025
માતૃભક્તિ સેવામંડળ દ્વારા દર મહિને અશક્ત અને અસહાય એવા 110 વિધવા માજીઓને કીટ વિતરણ કરવામાં આવે છે. કીટમાં ઘઉંનો લોટ (packing), 1 લિટર સીંગતેલ bottle, 1.5 kg ખીચડી, 250 gm ચા, 250 gm જીણાગાઠીયા packet, 1 kg ખાંડ, રાજગરાના લોટનું packet, મોરૈયાનું packet, 1 ચક્રીનું packet, 1 biscuit નું packet, 1 ખાખરાનું packet, અને 1 toast નું મોટું packet વગેરે વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.
માતૃભક્તિ સેવામંડળ દ્વારા વિધવા માજીઓને કીટ વિતરણ.

માતૃભક્તિ સેવામંડળ દ્વારા દર મહિને અશક્ત અને અસહાય એવા 110 વિધવા માજીઓને કીટ વિતરણ કરવામાં આવે છે. કીટમાં ઘઉંનો લોટ (packing), 1 લિટર સીંગતેલ bottle, 1.5 kg ખીચડી, 250 gm ચા, 250 gm જીણાગાઠીયા packet, 1 kg ખાંડ, રાજગરાના લોટનું packet, મોરૈયાનું packet, 1 ચક્રીનું packet, 1 biscuit નું packet, 1 ખાખરાનું packet, અને 1 toast નું મોટું packet વગેરે વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.
Published on: July 28, 2025