જુનાગઢના વિસાવદરમાં ધોરણ-10ના વિદ્યાર્થીએ પરીક્ષાના ડરથી વાડીએ જઈ આપઘાત કર્યો.
જુનાગઢના વિસાવદરમાં ધોરણ-10ના વિદ્યાર્થીએ પરીક્ષાના ડરથી વાડીએ જઈ આપઘાત કર્યો.
Published on: 13th March, 2026

જુનાગઢના વિસાવદરના પિયાવા ગામે ધોરણ-10ના વિદ્યાર્થીએ પેપર નબળા જવાથી નાપાસ થવાના ડરથી વાડીએ જઈ આત્મહત્યા કરી. વિસાવદરમાં રહેતા કિશોરને પરીક્ષાના પેપર નબળા જવાની ચિંતા હતી, જેના કારણે તેણે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું. આ ઘટનાથી પરિવાર પર આભ ફાટ્યું છે.