
ભાવનગરના 133 વર્ષ જૂના તખ્તેશ્વર મંદિરનું નવીનીકરણ થશે, જે ભાવનગર માટે પોઝીટીવ બાબત છે.
Published on: 28th July, 2025
ભાવનગરના 133 વર્ષ જૂના હેરિટેજ તખ્તેશ્વર મહાદેવ મંદિરમાં રીનોવેશન કરી માળખાગત સુવિધા વધારાશે. Gujarat પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા આ કાર્યવાહી હાથ ધરાશે. 1893માં મહારાજા તખ્તસિંહજીએ આ મંદિરની સ્થાપના કરી હતી. મંદિરના રીપેરીંગ, CCTV camera, રોડ રસ્તા અને જાળવણી માટે સરકારમાં CMને પત્ર લખી રજૂઆત કરાઈ હતી. Rajendrasinh Rana એ રજૂઆત કરી હતી.
ભાવનગરના 133 વર્ષ જૂના તખ્તેશ્વર મંદિરનું નવીનીકરણ થશે, જે ભાવનગર માટે પોઝીટીવ બાબત છે.

ભાવનગરના 133 વર્ષ જૂના હેરિટેજ તખ્તેશ્વર મહાદેવ મંદિરમાં રીનોવેશન કરી માળખાગત સુવિધા વધારાશે. Gujarat પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા આ કાર્યવાહી હાથ ધરાશે. 1893માં મહારાજા તખ્તસિંહજીએ આ મંદિરની સ્થાપના કરી હતી. મંદિરના રીપેરીંગ, CCTV camera, રોડ રસ્તા અને જાળવણી માટે સરકારમાં CMને પત્ર લખી રજૂઆત કરાઈ હતી. Rajendrasinh Rana એ રજૂઆત કરી હતી.
Published on: July 28, 2025