જંગલેશ્વરમાં 23 ફેબ્રુઆરીએ ડિમોલિશન: કોર્ટ સ્ટે ન મળતા Rajkot મહાનગરપાલિકાનું ડિમોલિશન નક્કી.
જંગલેશ્વરમાં 23 ફેબ્રુઆરીએ ડિમોલિશન: કોર્ટ સ્ટે ન મળતા Rajkot મહાનગરપાલિકાનું ડિમોલિશન નક્કી.
Published on: 21st February, 2026

રાજકોટના જંગલેશ્વરમાં આજી નદી પાસે અને ટાઉન પ્લાનિંગ યોજનાના રોડ પરના ગેરકાયદેસર બાંધકામો તોડવા ડિમોલિશન થશે. કોર્ટમાંથી સ્ટે ન મળતા ૨૩ ફેબ્રુઆરીથી કાર્યવાહી થશે, જેનો ખર્ચ મિલકતધારકો પાસેથી વસૂલાશે. અસરગ્રસ્તોએ હાઇકોર્ટમાં અરજી કરી હતી પણ સ્ટે મળ્યો નથી. એક યુવકે ટેન્શનમાં ઝેર પીધું હતું.