દશેરા ટેકરી પાસે યુવાનનો મૃતદેહ: હત્યા કે આત્મહત્યાની શંકા, પોલીસ તપાસ.
દશેરા ટેકરી પાસે યુવાનનો મૃતદેહ: હત્યા કે આત્મહત્યાની શંકા, પોલીસ તપાસ.
Published on: 21st February, 2026

નવસારીના દશેરા ટેકરી વિસ્તારમાં યુવાનનો મૃતદેહ મળતા ખળભળાટ. બાલાપીર દરગાહ પાસે લાશ મળતા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ, DYSP અને LCB સહિતે તપાસ હાથ ધરી. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી પોસ્ટમોર્ટમ કરાવ્યું, વધુ તપાસ ચાલુ, હત્યા કે આત્મહત્યાની આશંકા.