
જામનગરમાં સગીરા પર દુષ્કર્મ કેસ: આરોપી ઇબ્રાહીમ પાનવાળાને કોર્ટે 20 વર્ષની કેદની સજા ફટકારી.
Published on: 09th August, 2025
જામનગરના 2020ના સગીરા પર દુષ્કર્મના કેસમાં ઇબ્રાહીમ પાનવાળાને જુદી જુદી કલમો હેઠળ દોષિત ઠેરવી 20 વર્ષની કેદની સજા થઈ. સ્પેશિયલ કોર્ટે ભોગ બનનારને રૂપિયા 4 લાખનું વળતર ચૂકવવા આદેશ કર્યો છે. આ કેસમાં ફરિયાદીએ 6.10.2020ના રોજ ફરિયાદ નોંધાવી હતી.
જામનગરમાં સગીરા પર દુષ્કર્મ કેસ: આરોપી ઇબ્રાહીમ પાનવાળાને કોર્ટે 20 વર્ષની કેદની સજા ફટકારી.

જામનગરના 2020ના સગીરા પર દુષ્કર્મના કેસમાં ઇબ્રાહીમ પાનવાળાને જુદી જુદી કલમો હેઠળ દોષિત ઠેરવી 20 વર્ષની કેદની સજા થઈ. સ્પેશિયલ કોર્ટે ભોગ બનનારને રૂપિયા 4 લાખનું વળતર ચૂકવવા આદેશ કર્યો છે. આ કેસમાં ફરિયાદીએ 6.10.2020ના રોજ ફરિયાદ નોંધાવી હતી.
Published on: August 09, 2025