
બનાસકાંઠાની દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાં "વોકલ ફોર લોકલ" અને "હર ઘર તિરંગા" અંતર્ગત રેલી યોજાઈ.
Published on: 09th August, 2025
સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી દ્વારા "વોકલ ફોર લોકલ" અને "હર ઘર તિરંગા" અભિયાન હેઠળ જાગૃતિ રેલી યોજાઈ. આ રેલીનો હેતુ રાષ્ટ્રભાવના જાગૃત કરવાનો, સ્વદેશી વસ્તુઓનો પ્રચાર કરવાનો અને વિદેશી વસ્તુઓનો બહિષ્કાર કરવા જનજાગૃતિ લાવવાનો હતો. કુલપતિ ડૉ.આર.એમ.ચૌહાણે વિદ્યાર્થીઓને સ્વદેશી વસ્તુઓ અપનાવવા આહવાન કર્યું. આ રેલીમાં ૭૦૦થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આયોજન નિયામક વિદ્યાર્થી કલ્યાણની કચેરી દ્વારા કરાયું હતું.
બનાસકાંઠાની દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાં "વોકલ ફોર લોકલ" અને "હર ઘર તિરંગા" અંતર્ગત રેલી યોજાઈ.

સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી દ્વારા "વોકલ ફોર લોકલ" અને "હર ઘર તિરંગા" અભિયાન હેઠળ જાગૃતિ રેલી યોજાઈ. આ રેલીનો હેતુ રાષ્ટ્રભાવના જાગૃત કરવાનો, સ્વદેશી વસ્તુઓનો પ્રચાર કરવાનો અને વિદેશી વસ્તુઓનો બહિષ્કાર કરવા જનજાગૃતિ લાવવાનો હતો. કુલપતિ ડૉ.આર.એમ.ચૌહાણે વિદ્યાર્થીઓને સ્વદેશી વસ્તુઓ અપનાવવા આહવાન કર્યું. આ રેલીમાં ૭૦૦થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આયોજન નિયામક વિદ્યાર્થી કલ્યાણની કચેરી દ્વારા કરાયું હતું.
Published on: August 09, 2025