તૂટેલા રોડ અને ટ્રાફિક: ઉત્સવોમાં સમસ્યા સર્જશે.
તૂટેલા રોડ અને ટ્રાફિક: ઉત્સવોમાં સમસ્યા સર્જશે.
Published on: 09th August, 2025

તહેવારો નજીક આવતા ગાંધીધામ અને આદિપુરમાં ટ્રાફિક વધશે. તૂટેલા રસ્તા, બંધ સ્ટ્રીટ લાઈટ અને આડેધડ પાર્કિંગથી લોકો પરેશાન છે. પોલીસે નેત્રમને દસ કેન્દ્રો સાથે જોડ્યું છે, અને લોકભાગીદારીથી 10 સ્થળોએ સીસ્ટમ સેટઅપ કરાઈ છે. સીટી ટ્રાફિક PI વી.આર. પટેલના જણાવ્યા અનુસાર આ નવી સુવિધા ટ્રાફિકને હેંડલ કરશે.