
સંસદમાં ઘમસાણ અને ટેરિફની ચર્ચા વચ્ચે PM મોદી રાષ્ટ્રપતિને મળવા કેમ ગયા?.
Published on: 03rd August, 2025
PM મોદીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી, કારણ કે સંસદનું ચોમાસુ સત્ર વિપક્ષના હોબાળાથી ઠપ છે. વિપક્ષો ઓપરેશન સિંદૂર, ભારત-પાકિસ્તાન ઘર્ષણ અંગે ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, SIR મામલે સવાલો ઉઠાવી રહ્યા છે. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે રાજીનામું આપ્યું, આ ઘટનાક્રમ વચ્ચે વડાપ્રધાને રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી પણ કારણ અસ્પષ્ટ છે.
સંસદમાં ઘમસાણ અને ટેરિફની ચર્ચા વચ્ચે PM મોદી રાષ્ટ્રપતિને મળવા કેમ ગયા?.

PM મોદીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી, કારણ કે સંસદનું ચોમાસુ સત્ર વિપક્ષના હોબાળાથી ઠપ છે. વિપક્ષો ઓપરેશન સિંદૂર, ભારત-પાકિસ્તાન ઘર્ષણ અંગે ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, SIR મામલે સવાલો ઉઠાવી રહ્યા છે. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે રાજીનામું આપ્યું, આ ઘટનાક્રમ વચ્ચે વડાપ્રધાને રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી પણ કારણ અસ્પષ્ટ છે.
Published on: August 03, 2025