ભારત અને ઇઝરાયેલ વચ્ચે AI અને ડિફેન્સ સંબંધિત ૧૭ કરારો થયા
ભારત અને ઇઝરાયેલ વચ્ચે AI અને ડિફેન્સ સંબંધિત ૧૭ કરારો થયા
Published on: 27th February, 2026

ભારત અને ઇઝરાયેલ વચ્ચે ૧૭ જેટલા મહત્વના કરારો થયા, જેમાં AI અને ડિફેન્સ જેવા ક્ષેત્રોમાં સહયોગ વધારવાનો સમાવેશ થાય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઇઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહુ વચ્ચેની બેઠકમાં આ નિર્ણય લેવાયો. મોદીએ ગાઝામાં શાંતિ સ્થાપિત કરવાના પ્રયાસોને સમર્થન આપ્યું અને આતંકવાદ સામે લડવા માટે હાથ મિલાવ્યા. ટૂંક સમયમાં ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ થશે.