30 વર્ષ બાદ ભારતમાં ફરીથી પેનેસિલિનનું ઉત્પાદન થશે, ચીન પરની નિર્ભરતા ઘટશે.
30 વર્ષ બાદ ભારતમાં ફરીથી પેનેસિલિનનું ઉત્પાદન થશે, ચીન પરની નિર્ભરતા ઘટશે.
Published on: 27th February, 2026

ભારત ફાર્મસી ઓફ ધ વર્લ્ડ છે, ફાર્માસ્યુટીકલ ઉદ્યોગ ૨૦૩૦ સુધીમાં ૧૩૦ અબજ ડોલરને આંબી જશે. પેનિસિલિનનું ઉત્પાદન ફરી શરૂ થતા ચીન પર આધાર ઓછો થશે અને એન્ટી બાયોટિક્સના ભાવોના માર્કેટમાં ભારત ઉભું રહેશે. ભારત હવે એક્ટિવ ફાર્માસ્યુટીલ ઇન્ગ્રેડીયન્ટ્સ (APIs) તરફ વળ્યું છે.