સ્વામી અવિમુક્તેશ્વરાનંદ: શું આજે ધરપકડ થશે?
સ્વામી અવિમુક્તેશ્વરાનંદ: શું આજે ધરપકડ થશે?
Published on: 27th February, 2026

અલ્હાબાદ હાઈકોર્ટમાં સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સંબંધિત POCSO કેસની સુનાવણી થશે. સગીરોના જાતીય શોષણનો કેસ આશુતોષ બ્રહ્મચારીએ દાખલ કર્યો છે. કોર્ટે FIR નોંધી તપાસ કરવાનો આદેશ આપ્યો છે. સ્વામી અને તેમના શિષ્યો સામે FIR થઈ છે. ફરિયાદીએ 20 પીડિતો હોવાનો દાવો કર્યો છે. સ્વામીએ આરોપોને કાવતરું ગણાવ્યું છે. આગોતરા જામીન અરજી પર આજે સુનાવણી થશે. આ સુનાવણી મહત્વપૂર્ણ છે.