ચોટીલા ડુંગર પર તા.૨ના હોળી પર્વની પરંપરાગત ઉજવણી અને તા.૩ના ચંદ્રગ્રહણ છતાં મંદિર દર્શનાર્થીઓ માટે ખુલ્લું રહેશે.
ચોટીલા ડુંગર પર તા.૨ના હોળી પર્વની પરંપરાગત ઉજવણી અને તા.૩ના ચંદ્રગ્રહણ છતાં મંદિર દર્શનાર્થીઓ માટે ખુલ્લું રહેશે.
Published on: 25th February, 2026

ચોટીલા ડુંગર પર તા.૨ના હોળી પર્વની પરંપરાગત ઉજવણી થશે. તા.૩ના ચંદ્રગ્રહણ હોવા છતાં મંદિર દર્શનાર્થીઓ માટે ખુલ્લું રહેશે. દર્શન માટેની ભીડને ધ્યાનમાં રાખીને તા.૨ના ડુંગરના પગથિયાંનાં દ્વાર સવારે ૫ વાગ્યાથી ખોલવામાં આવશે.