માતૃભક્તિ સેવા મંડળ દ્વારા ભાવનગરમાં 100 વિધવાઓને કીટ વિતરણ અને માસિક સહાય.
માતૃભક્તિ સેવા મંડળ દ્વારા ભાવનગરમાં 100 વિધવાઓને કીટ વિતરણ અને માસિક સહાય.
Published on: 25th February, 2026

ભાવનગરમાં માતૃભક્તિ સેવા મંડળ દ્વારા 24 ફેબ્રુઆરી, 2026 ના રોજ કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો, જેમાં 100 વિધવા માજીઓને સહાય મળી. કીટમાં ઘઉં, તેલ, ખીચડી, ચા, ખાંડ સહિતની વસ્તુઓ હતી. સમીરભાઈ સહિતની ટીમે સહયોગ આપ્યો. માજીઓને ચા-નાસ્તાની સેવા અપાઈ. આ મંડળ દર મહિને આવી સહાય કરે છે, જે પ્રેરણાદાયી છે.