હિંમતનગરમાં RSS શતાબ્દી વર્ષની ઉજવણી નિમિત્તે જલારામ મંદિરે હિન્દુ સંમેલન યોજાયું.
હિંમતનગરમાં RSS શતાબ્દી વર્ષની ઉજવણી નિમિત્તે જલારામ મંદિરે હિન્દુ સંમેલન યોજાયું.
Published on: 25th February, 2026

હિંમતનગરમાં ડેમાઈ રોડ પર જલારામ મંદિરે RSSના શતાબ્દી વર્ષની ઉજવણીના ભાગરૂપે હિન્દુ સંમેલન યોજાયું, જેમાં હિંદુ સમાજ દ્વારા એકતાનો સંદેશ આપવામાં આવ્યો. જલારામ વસ્તી હિંદુ સંમેલન સમિતિ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં જીતુભાઈ ઠક્કર, મહાત્મા વિધુત્મા બાઈજી, મહેન્દ્રદાસ બાપુ અને રુદ્રેશજી મહારાજે પ્રવચન આપ્યા હતા. જીતેન્દ્રભાઈ અમૃતભાઈ પટેલે RSSની સ્થાપના અને કાર્ય વિશે માહિતી આપી હતી.