કળિયુગનો અંત અને સતયુગનું આગમન?
કળિયુગનો અંત અને સતયુગનું આગમન?
Published on: 20th September, 2026

વર્તમાન સમયની ઉથલ-પાથલ, યુદ્ધો અને કુદરતી આપત્તિઓને જોઈને ઘણા લોકો કલયુગના અંતની ચર્ચા કરી રહ્યા છે. સનાતન ગ્રંથો અને ભવિષ્યવાણીઓ સૂચવે છે કે કલયુગના અંત પછી સતયુગની પુનઃ સ્થાપના થશે. શ્રીમદ ભાગવત પુરાણ અનુસાર, 2038 ની આસપાસ પુષ્ય નક્ષત્ર અને કર્ક રાશિમાં સૂર્ય, ચંદ્ર અને ગુરુના દુર્લભ સંયોગથી સતયુગનો પ્રારંભ થશે. 'ભવિષ્ય માલિકા' મુજબ, વૈશાખ માસની અષ્ટમી અને ગુરુવારના સંયોગે કલયુગ પૂર્ણ થશે, ત્યારબાદ વિનાશક તોફાનો અને ધરતીના મોટા ભાગ પર સંકટ આવશે. અંતે, ભગવાન કલ્કીનો અવતાર થશે, જે પાપનો નાશ કરીને સતયુગ સ્થાપશે.