જૂનીગઢી ગણેશજીની વિસર્જન યાત્રા
જૂનીગઢી ગણેશજીની વિસર્જન યાત્રા
Published on: 20th September, 2026

જૂનીગઢી વિસ્તારમાં ગણેશજીની વિસર્જન યાત્રા દરમિયાન શાંતિ અને સલામતી જાળવવા પોલીસ કમિશનરના નિર્દેશ મુજબ વ્યાપક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પાણીગેટ જૂનીગઢી વિસ્તાર જ્યાં ગણેશજીની સ્થાપનાના ૭મા દિવસે વિદાય અપાય છે, ત્યાં સુરક્ષા માટે CCTV, બોડી વોર્ન કેમેરા, ડીપ અને ધાબા પોઈન્ટ કાર્યરત કરાયા છે. Police Commissioner નરસિંહા કોમાર દ્વારા નિરીક્ષણ અને રિહર્સલ કરાયું, જેમાં CRPF, CISF, BSF, RAF અને SRPની કંપનીઓ તૈનાત રહેશે. સમગ્ર સુરક્ષા વ્યવસ્થાની આગેવાની Joint Police Commissioner ને સોંપાઈ છે.