PM મોદીએ આપેલી ગણેશ મૂર્તિઓ સોમનાથના શ્રી રામમંદિરમાં દર્શન માટે મુકાઈ.
PM મોદીએ આપેલી ગણેશ મૂર્તિઓ સોમનાથના શ્રી રામમંદિરમાં દર્શન માટે મુકાઈ.
Published on: 26th March, 2026

સોમનાથ ટ્રસ્ટના શ્રી રામમંદિરમાં PM નરેન્દ્ર મોદીએ ભેટ આપેલી ગણેશજીની મૂર્તિઓ દર્શન માટે મુકાઈ છે. દેશ-વિદેશના યાત્રીઓ 'શ્રી ગણેશ રૂપદર્શન' હેઠળ આ મૂર્તિઓનાં દર્શન કરી શકશે. આ મૂર્તિઓ સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ PM નરેન્દ્ર મોદી દ્વારા શ્રી રામમંદિરને ભેટ સ્વરૂપે અપાઈ હતી, જે હવે દર્શનાર્થે છે.