ભારત અને વિશ્વ માટે કપરો સમય, શેરબજારમાં અસ્થિરતા 16 એપ્રિલ સુધી.
ભારત અને વિશ્વ માટે કપરો સમય, શેરબજારમાં અસ્થિરતા 16 એપ્રિલ સુધી.
Published on: 26th March, 2026

વર્તમાન યુદ્ધ જેવી પરિસ્થિતિ અને આર્થિક ઉથલપાથલ માટે ગ્રહોની અશુભ ચાલ જવાબદાર છે. જ્યોતિષી જીગર ઠક્કરના જણાવ્યા અનુસાર 16 એપ્રિલ સુધી સાવચેતી રાખવી. સૂર્ય અને મંગળની યુતિથી યુદ્ધ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. 13 ફેબ્રુઆરીથી 16 એપ્રિલ દરમિયાન શેરબજાર અને સોના-ચાંદીના ભાવમાં અસ્થિરતા રહેશે. બિનજરૂરી પ્રવાસ ટાળવો. 16 એપ્રિલ પછી સ્થિતિમાં સુધારો આવશે.