સૌરાષ્ટ્રમાં Love Jihad રોકવા VHPની પહેલ, હિન્દુઓ માટે હેલ્પલાઈન શરૂ કરાશે.
સૌરાષ્ટ્રમાં Love Jihad રોકવા VHPની પહેલ, હિન્દુઓ માટે હેલ્પલાઈન શરૂ કરાશે.
Published on: 26th March, 2026

રાજકોટમાં રામ નવમીની ઉજવણી વચ્ચે VHP દ્વારા લવ જેહાદને રોકવા માટે હેલ્પલાઈન શરૂ કરાશે. VHP આગેવાન મંગેશ દેસાઈના જણાવ્યા અનુસાર, સૌરાષ્ટ્રમાં દર મહિને આઠથી દસ હિન્દુ યુવતીઓ લવ જેહાદનો ભોગ બને છે, જેના નિવારણ માટે VHP કાર્યરત રહેશે અને બજરંગ દળ દ્વારા મદદ પૂરી પડાશે.