અજિત પવારના મૃત્યુ બાદ NCP હડપવાનો પ્રયાસ.
અજિત પવારના મૃત્યુ બાદ NCP હડપવાનો પ્રયાસ.
Published on: 26th March, 2026

રોહિત પવારનો દાવો: અજિત પવારના મૃત્યુ પછી પ્રફુલ્લ પટેલ સહિત ત્રણ નેતાઓએ NCP (અજિત પવાર) પર કબજો કરવાનો પ્રયાસ કર્યો. પ્રફુલ્લ પટેલ, સુનીલ તટકરે અને બ્રિજમોહન શ્રીવાસ્તવે ECને પત્ર લખી બંધારણમાં ફેરફાર કરી કાર્યકારી અધ્યક્ષને અધિકારો આપવા જણાવ્યું. રોહિતે દસ્તાવેજો બતાવી ફોજદારી તપાસની માંગ કરી. સુનેત્રા પવારને પણ જાણ નહોતી. સુનીલ તટકરેએ આંતરિક મામલામાં દખલ ન આપવા જણાવ્યું. રોહિતે VSR વેન્ચર્સ પર સવાલો ઉઠાવી બેંગલુરુમાં FIR નોંધાવી.