ભાવનગર BAPS સ્વામિનારાયણ મંદિરના 20 વર્ષની ઉજવણી નિમિત્તે બાલમંડળ દ્વારા વ્યસનમુક્તિ અભિયાન.
ભાવનગર BAPS સ્વામિનારાયણ મંદિરના 20 વર્ષની ઉજવણી નિમિત્તે બાલમંડળ દ્વારા વ્યસનમુક્તિ અભિયાન.
Published on: 15th March, 2026

ભાવનગર BAPS મંદિરના 20 વર્ષ નિમિત્તે બાલમંડળનું વ્યસનમુક્તિ અભિયાન ચાલી રહ્યું છે. જેમાં બાળકો નિરમા, ST bus stand જેવી ફેક્ટરીઓમાં જઈને લોકોને વ્યસનથી થતાં નુકશાન વિશે જાગૃત કરી રહ્યા છે અને વ્યસન છોડવા પ્રેરણા આપી રહ્યા છે. 350થી વધારે બાલિકાઓ હોસ્પિટલમાં જઈ દર્દીઓ માટે પ્રાર્થના કરી રહી છે. 2 થી 15 એપ્રિલ 2026 સુધી BAPS વડા ભાવનગર પધારશે.