કિંજલ રબારીનું ઘરે પરત ફર્યા બાદ પ્રથમ નિવેદન, જાણો શું કહ્યું?
કિંજલ રબારીનું ઘરે પરત ફર્યા બાદ પ્રથમ નિવેદન, જાણો શું કહ્યું?
Published on: 16th March, 2026

ગુજરાતી સિંગર કિંજલ રબારીના સમાજમાં પરત ફર્યા બાદનું નિવેદન. કિંજલ રબારીએ કહ્યું કે તે પોતાના પરિવાર સાથે રહેવા માંગે છે અને અફવાઓ પર ધ્યાન ના આપવા વિનંતી કરી. રબારી સમાજના આગેવાનોએ જણાવ્યું કે કોઈ પણ સમાજની દીકરી ભાગીને પ્રેમ લગ્ન ના કરે. ખેડામાં પલક પટેલના કેસમાં પણ ન્યાયની માંગણી કરવામાં આવી છે. આ ઘટનાથી સમાજમાં ચર્ચા જાગી છે.