સોમનાથ મંદિર પર જાકળની ચાદર છવાઈ: ગીરસોમનાથમાં વાતાવરણ બદલાતા વહેલી સવારે અદ્ભુત દ્રશ્યો સર્જાયા.
સોમનાથ મંદિર પર જાકળની ચાદર છવાઈ: ગીરસોમનાથમાં વાતાવરણ બદલાતા વહેલી સવારે અદ્ભુત દ્રશ્યો સર્જાયા.
Published on: 16th March, 2026

ગીરસોમનાથમાં વાતાવરણ પલટાતા સોમનાથ મંદિર પર જાકળ છવાઈ, સુંદર દ્રશ્યો સર્જાયા. યાત્રિકોએ Somnath દાદાના દર્શનનો લાભ લીધો. દેશ-વિદેશના શ્રદ્ધાળુઓ પ્રભાવિત થયા. અસામાન્ય વાતાવરણમાં જાણે દાદાએ ધુમ્મસની ચાદર ઓઢી હોય તેવું લાગ્યું. Usually, આટલી જાકળ હોતી નથી. This is an unusual sight.