
શ્રાવણમાં ભોલેનાથની કૃપા માટે કઈ રાશિ માટે કયો રૂદ્રાક્ષ શુભ? ડૉ. પંકજ નાગર પાસેથી જાણો.
Published on: 03rd August, 2025
શ્રાવણ માસમાં ભગવાન શિવની કૃપા મેળવવા માટે રુદ્રાક્ષ ધારણ કરવાનું મહત્વ અને કઈ રાશિ માટે કયો રૂદ્રાક્ષ શુભ છે તેની માહિતી ડૉ. પંકજ નાગર દ્વારા આપવામાં આવે છે. અંક શાસ્ત્ર પ્રમાણે કયો રૂદ્રાક્ષ ધારણ કરવો જોઈએ અને પૌરાણિક ગ્રંથોમાં રુદ્રાક્ષનું મહત્વ દર્શાવવામાં આવ્યું છે. આ વિડીયોમાં રુદ્રાક્ષ ધારણ કરવાથી થતા લાભો જણાવવામાં આવ્યા છે. drpanckaj@gmail.com
શ્રાવણમાં ભોલેનાથની કૃપા માટે કઈ રાશિ માટે કયો રૂદ્રાક્ષ શુભ? ડૉ. પંકજ નાગર પાસેથી જાણો.

શ્રાવણ માસમાં ભગવાન શિવની કૃપા મેળવવા માટે રુદ્રાક્ષ ધારણ કરવાનું મહત્વ અને કઈ રાશિ માટે કયો રૂદ્રાક્ષ શુભ છે તેની માહિતી ડૉ. પંકજ નાગર દ્વારા આપવામાં આવે છે. અંક શાસ્ત્ર પ્રમાણે કયો રૂદ્રાક્ષ ધારણ કરવો જોઈએ અને પૌરાણિક ગ્રંથોમાં રુદ્રાક્ષનું મહત્વ દર્શાવવામાં આવ્યું છે. આ વિડીયોમાં રુદ્રાક્ષ ધારણ કરવાથી થતા લાભો જણાવવામાં આવ્યા છે. drpanckaj@gmail.com
Published on: August 03, 2025