રાત-દિવસ મહેનત છતાં તિજોરી ખાલી?
રાત-દિવસ મહેનત છતાં તિજોરી ખાલી?
Published on: 16th July, 2026

આચાર્ય ચાણક્ય, જેમને મહાન વિદ્વાનોમાંના એક માનવામાં આવે છે, તેમની નીતિઓ આજે પણ માર્ગદર્શન આપે છે. ચાણક્ય નીતિ માં ધન અને સમૃદ્ધિનો પણ ઉલ્લેખ છે. ચાણક્ય ના મતે, કેટલીક ખરાબ આદતો વ્યક્તિને ગરીબ બનાવી દે છે. જે ઘરમાં કુટેવો હોય છે, ત્યાં લક્ષ્મીજીનો વાસ થતો નથી અને આર્થિક સંકટ આવે છે. જરૂરિયાત કરતાં વધુ ખર્ચ કરવો, સૂર્યોદય પછી પણ સૂતા રહેવું, કડવું અને અસત્ય બોલવું, ઘર અને શરીરની સ્વચ્છતા ન રાખવી, અને અન્યોને છેતરવા જેવી આદતો ગરીબી નોતરે છે.