રાજકોટમાં ખરાબ રસ્તાથી કંટાળીને લોકોએ ભજનોથી કર્યો વિરોધ.
રાજકોટમાં ખરાબ રસ્તાથી કંટાળીને લોકોએ ભજનોથી કર્યો વિરોધ.
Published on: 22nd March, 2026

રાજકોટની પરિશ્રમ સોસાયટીના રહીશો રસ્તાની સમસ્યાથી ત્રસ્ત છે. અનેક રજૂઆતો છતાં નિરાકરણ ન આવતા ભજનો દ્વારા વિરોધ દર્શાવ્યો. "દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ રે..." જેવા ભજનો ગાઈને નેતાઓને સદબુદ્ધિ માટે પ્રાર્થના કરી. રસ્તાનું નવીનીકરણ, પેચવર્ક, સિટી બસના સ્ટોપેજમાં વધારો અને કોર્પોરેટરની મુલાકાતની માંગ કરી. ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી.