CM ભૂપેન્દ્રભાઈ પટેલ પાટણના પીપરાળા ખાતે વીર યદુવંશી દગાયચા દાદાના મંદિરની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સહભાગી બન્યા.
CM ભૂપેન્દ્રભાઈ પટેલ પાટણના પીપરાળા ખાતે વીર યદુવંશી દગાયચા દાદાના મંદિરની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સહભાગી બન્યા.
Published on: 09th March, 2026

મુખ્યમંત્રીએ મંદિરમાં પૂજા-અર્ચના કરી ધાર્મિક કાર્યક્રમને સંબોધતા જણાવ્યું કે આહીર સમાજ ભગવાન શ્રીકૃષ્ણના વંશ સાથે જોડાયેલો છે. ડગાયચા દાદાએ વિક્રમ સંવત ૧૩૦૦માં કચ્છમાં ગામ વસાવ્યું. Charanka ખાતે એશિયાનો સૌથી મોટો SOLAR PARK શરૂ થશે. PMના વિકસિત રાષ્ટ્રના સંકલ્પમાં સહભાગી થવા અપીલ કરી.