રાજકોટમાં CDS બિપિન રાવત અંડરબ્રિજ પાસે 350થી વધુ ઝૂંપડા દૂર કરાયા, 5 એકર જમીન ખુલ્લી કરાઈ.
રાજકોટમાં CDS બિપિન રાવત અંડરબ્રિજ પાસે 350થી વધુ ઝૂંપડા દૂર કરાયા, 5 એકર જમીન ખુલ્લી કરાઈ.
Published on: 09th March, 2026

રાજકોટમાં CDS બિપિન રાવત અંડરબ્રિજ નજીક ડિમોલિશન ડ્રાઈવમાં 350થી વધુ ઝૂંપડા દૂર કરાયા; રેલવે અને મનપાની 5 એકર જમીન ખુલ્લી કરાઈ. 20થી વધુ JCB અને 50થી વધુ ટ્રેક્ટરો તૈનાત કરાયા હતા તેમજ પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો.