અરુણજોત સોઢી : બીજેપીએ મોટા કદના નેતા ગુમાવ્યા, પ્રોટોકોલનું કામ હું જોતો.
Published on: 13th June, 2025
અમદાવાદમાં વિમાન દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્ય મંત્રી વિજય રૂપાણીનું નિધન થયું. તેઓ પંજાબ BJPના પ્રભારી હતાં. વિજય રૂપાણીને શ્રદ્ધાંજલિ આપવા માટે તમામ નેતાઓ, મિત્રો, સીએમ, પીએમ તેમના નિવાસસ્થાને ગયા. સીએમ ભૂપેન્દ્ર પટેલે પરિવારને સાંત્વના આપી. પંજાબ BJPના નેતાઓ અને અરુણજોત સોઢી પણ રૂપાણી પરિવારને મળ્યા. અરુણજોત સોઢીએ કહ્યું કે વિજય રૂપાણી સાથે પંજાબમાં રહેતા હતા અને તેઓ ખૂબ મોટાં નેતા હતા. વડાપ્રધાન મોદીએ પણ પરિવારને સાંત્વના પાઠવી.