Menu
છત્તીસગઢ: સુકમામાં નક્સલીઓના IED બ્લાસ્ટમાં ASP આકાશ રાવ ગિરીપૂંજે શહીદ
છત્તીસગઢ: સુકમામાં નક્સલીઓના IED બ્લાસ્ટમાં ASP આકાશ રાવ ગિરીપૂંજે શહીદ
Published on: 09th June, 2025

છત્તીસગઢના સુકમા જિલ્લામાં નક્સલીઓએ IED બ્લાસ્ટ કર્યો જેમાં ASP આકાશ રાવ ગિરીપૂંજે શહીદ થયા અને અનેક પોલીસકર્મીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે. આ ઘટના ડોડરા ગામની આસપાસ ઘટી હતી જ્યારે પોલીસ ટીમ નક્સલગ્રસ્ત વિસ્તારમાં તપાસ માટે નીકળેલી હતી. ઘાયલ લોકોને કોન્ટા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા પરંતુ સારવાર દરમિયાન ASP આકાશ રાવનું અવસાન થયું. ડેપ્યૂટ સીએમ શામરાએ આબઘટનાને લઇને દુઃખ વ્યકત કર્યું છે અને ધીરજ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ સિવાય પાંચે જિલ્લા નક્ષલવાદ મુક્ત બન્યા છે.