Menu
મુંબઇ લોકલ ટ્રેન: 8ના મોત થયા બાદ રેલવે બોર્ડએ લીધો મહત્વનો પગલું
મુંબઇ લોકલ ટ્રેન: 8ના મોત થયા બાદ રેલવે બોર્ડએ લીધો મહત્વનો પગલું
Published on: 09th June, 2025

મુંબઇમાં લોકલ ટ્રેનમાં ભારે ભીડને કારણે મુંબ્રા સ્ટેશન પાસે 8 લોકોનું મોત થયું હતું. લોકો ટ્રેનના દરવાજા પર લટકતા હતા અને ટ્રેક પર પડી જતા આ દુર્ઘટના બનતી હતી. આ જ ઘટનાઓને ધ્યાનમાં રાખીને, મુંબઇ રેલવે બોર્ડે તમામ નવા લોકલ ટ્રેનોમાં ઓટોમેટિક ક્લોઝર ડોર લાવવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. સાથેજ વર્તમાન ટ્રેનોમાં પણ આ ડોર સિસ્ટમ લગાવવામાં આવશે અને ટ્રેનો ફરીથી ડિઝાઇન કરવામાં આવશે. કેસ CSMT તરફ જતી ટ્રેનમાં થયેલો હતો, જ્યાં યાત્રીઓની ભીડ કેપેસિટી કરતાં વધુ હોવા કારણે અકસ્માત બન્યો હતો.