વિશ્વામિત્રી નદીમાં 417 મગરો: નરહરિ હોસ્પિટલથી કાલાઘોડા વચ્ચે સૌથી વધુ મગરો દેખાયા
વિશ્વામિત્રી નદીમાં 417 મગરો: નરહરિ હોસ્પિટલથી કાલાઘોડા વચ્ચે સૌથી વધુ મગરો દેખાયા
Published on: 10th February, 2026

વડોદરાની વિશ્વામિત્રી નદીમાં 417 મગરો નોંધાયા, જેમાં નરહરિ હોસ્પિટલથી કાલાઘોડા વચ્ચે 103 મગરો છે. 2020માં 212 અને 2025માં 442 મગરો હતા. નિષ્ણાતોના મતે, વડોદરાને 'ક્રોકોડાઈલ સિટી' જાહેર કરી શકાય કારણ કે આટલી ગીચ વસ્તી વચ્ચે મગરોનું અસ્તિત્વ અજોડ છે. MS યુનિવર્સિટી અને વન વિભાગે ગણતરી કરી, જેમાં 30 વોલેન્ટિયર્સ જોડાયા.