ફાધર્સ ડે: રાષ્ટ્રપિતાના બાળપણ અને પિતા કરમચંદ ગાંધીના સંસ્કારોની સુવાસ
ફાધર્સ ડે: રાષ્ટ્રપિતાના બાળપણ અને પિતા કરમચંદ ગાંધીના સંસ્કારોની સુવાસ
Published on: 21st June, 2026

‘ફાધર્સ ડે’ નિમિત્તે, પોરબંદરના કીર્તિમંદિર ખાતે મહાત્મા ગાંધીજીના પિતા કબા ગાંધી દ્વારા અપાયેલા બાળપણના સંસ્કારોની સુવાસ આજે પણ અનુભવાય છે. કરમચંદ ગાંધી શિસ્ત અને કરુણાના સમન્વય હતા. તેમણે મોહનદાસને ભૂલો માટે લાકડીને બદલે પ્રેમ અને મૌનથી સાચો માર્ગ બતાવ્યો, જે સત્ય અને અહિંસાના બીજ રોપવામાં પ્રેરણારૂપ બન્યા. ગાંધીજી પોતાના સંતાનોને ‘ગાંધી’ અટકનો વિશેષ લાભ આપવા માંગતા નહોતા.