મહારાજા સયાજીરાવ ગાયકવાડ: જન્મજયંતીએ સ્મરણાંજલિ, 1910માં ‘હરતાં-ફરતાં પુસ્તકાલયો’ની સ્થાપના.
મહારાજા સયાજીરાવ ગાયકવાડ: જન્મજયંતીએ સ્મરણાંજલિ, 1910માં ‘હરતાં-ફરતાં પુસ્તકાલયો’ની સ્થાપના.
Published on: 12th March, 2026

મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાની જન્મજયંતી નિમિત્તે આર્ટસ ફેકલ્ટી, The Maharaja Sayajirao University of Baroda ખાતે પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો. મહારાજાએ જ્ઞાન માતૃભાષામાં મળે તે માટે ‘શ્રી સયાજી સાહિત્યમાળા’ શરૂ કરી. 1910માં ‘રાજ્ય ગ્રંથાલય ખાતું’ સ્થાપીને બળદ ગાડા અને ટ્રેન મારફતે ‘હરતાં-ફરતાં પુસ્તકાલયો’ શરૂ કર્યાં. સિંધી વિભાગ દ્વારા વક્તૃત્વ સ્પર્ધા યોજાઇ.