ગુજરાતમાં ઉનાળામાં પીવાના પાણીની સમસ્યા નહી સર્જાય, 4.15% વધુ પાણી ઉપલબ્ધ.
ગુજરાતમાં ઉનાળામાં પીવાના પાણીની સમસ્યા નહી સર્જાય, 4.15% વધુ પાણી ઉપલબ્ધ.
Published on: 12th March, 2026

ગુજરાતના જળાશયોમાં ૭૨%થી વધુ પાણી ઉપલબ્ધ છે, જે ગત વર્ષ કરતાં ૪.૧૫% વધુ છે. CM ભૂપેન્દ્રભાઈ પટેલે પીવાના પાણીની ઉપલબ્ધતાની માહિતી મેળવી. Sardar Sarovar Dam માં ૭૪%થી વધુ જથ્થો છે. South Gujarat માં ૨.૩૪ લાખ MCFT જથ્થો ઉપલબ્ધ છે.