સાબરકાંઠા: હિંમતનગરમાંથી શાળાએથી ઘરે જતાં સગીર વિદ્યાર્થીનું અપહરણ, પોલીસ તપાસ શરૂ.
સાબરકાંઠા: હિંમતનગરમાંથી શાળાએથી ઘરે જતાં સગીર વિદ્યાર્થીનું અપહરણ, પોલીસ તપાસ શરૂ.
Published on: 12th March, 2026

ગુજરાતમાં બાળકોની સુરક્ષા સામે સવાલ ઉભા થયા છે. હિંમતનગરના મોતીપુરા પાસે SCHOOL થી ઘરે જતા 14 વર્ષના વિદ્યાર્થીનું અપહરણ થયું. પોલીસે તપાસ શરૂ કરી, સર્વેલન્સ ટીમો બનાવી. 9મા ધોરણમાં ભણતો રોહિત પારગીનું અપહરણ થતાં પરિવાર ચિંતિત છે, વાલીઓમાં ભય.