PM કિસાન યોજના હેઠળ ગુજરાતના આશરે 49.59 લાખ ખેડૂત પરિવારોને રૂ. 1028 કરોડથી વધુની સહાય મળશે.
PM કિસાન યોજના હેઠળ ગુજરાતના આશરે 49.59 લાખ ખેડૂત પરિવારોને રૂ. 1028 કરોડથી વધુની સહાય મળશે.
Published on: 12th March, 2026

આગામી તા. ૧૩ માર્ચના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી PM કિસાન સન્માન નિધિ યોજનાનો ૨૨મો હપ્તો રિલીઝ કરશે. ગુજરાતના આશરે ૪૯.૫૯ લાખ ખેડૂત પરિવારોને રૂ. ૧,૦૨૮ કરોડથી વધુની સહાય તેમના બેન્ક ખાતામાં જમા થશે. રાજ્ય કક્ષાનો કાર્યક્રમ યોજાશે જેમાં ખેડૂતો માટે જીવંત પ્રસારણ થશે. દેશના ૯.૩૨ કરોડથી વધુ ખેડૂતોને રૂ. ૧૮,૬૪૦ કરોડની સહાય મળશે.