થાનમાં ગેસ કાપથી 250 સિરામિક ઉદ્યોગોના ઉત્પાદન પર અસર, 32000થી વધુ લોકો પ્રભાવિત થવાની શક્યતા.
થાનમાં ગેસ કાપથી 250 સિરામિક ઉદ્યોગોના ઉત્પાદન પર અસર, 32000થી વધુ લોકો પ્રભાવિત થવાની શક્યતા.
Published on: 08th March, 2026

સુરેન્દ્રનગરના થાન તાલુકામાં મધ્ય પૂર્વના યુદ્ધને લીધે સિરામિક ઉદ્યોગોમાં ગેસ પુરવઠો 50% કરાયો છે, જેનાથી 250 ceramic એકમોમાં ઉત્પાદન ઘટ્યું છે. યુદ્ધની સ્થિતિ ન સુધરતા 31 માર્ચ પછી મોટાભાગના ઉદ્યોગો બંધ થવાની શક્યતા છે, અને 32000થી વધુ લોકોને અસર થશે. પરિણામે થાન તાલુકાના સિરામિક એકમો બંધ થવાની સ્થિતિ ઉભી થશે.